ગુજરાતી નિબંધ-સંપદા/મહેન્દ્રસિંહ પરમાર/શક્કરખોર તે ક્યાં ગયો: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''શક્કરખોર તે ક્યાં ગયો'''}} ---- {{Poem2Open}} પ્રિય નીતિનભાઈ, તમે ફોન પર એક-દ...")
 
No edit summary
Line 20: Line 20:
આ ક્ષણે આ શબ્દોનું આમ ઊપસી આવવું પેલા મારા શક્કરખોરાને કારણે છે. તમને મોકલવા ધારેલા મારા ‘નિબંધ’માં હું જે પંક્તિઓ ટાંકવાનો હતો તે-એનો સંદર્ભ હવે બદલાઈ ગયો છે છતાં — તમે સાંભળોઃ
આ ક્ષણે આ શબ્દોનું આમ ઊપસી આવવું પેલા મારા શક્કરખોરાને કારણે છે. તમને મોકલવા ધારેલા મારા ‘નિબંધ’માં હું જે પંક્તિઓ ટાંકવાનો હતો તે-એનો સંદર્ભ હવે બદલાઈ ગયો છે છતાં — તમે સાંભળોઃ


સાવ સૂની બપોરે ઘડી આવીને
'''સાવ સૂની બપોરે ઘડી આવીને'''
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
'''એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી'''
આંખમાં આંસુ આંજી અચાનક
'''આંખમાં આંસુ આંજી અચાનક'''
શકરખોર તે ક્યાં ગયો… કોઈ કહેતું નથી…
'''શકરખોર તે ક્યાં ગયો… કોઈ કહેતું નથી…'''


ત્યારે તો હું એમ કહેવાનો હતો કે ક્યાંય ગયો નથી. આ રહ્યો. આ ઊંડે મારી આસપાસ. હીંચકાની સામેના સરગવા પર, નીચે કરેણની હાંડીમાં, ગરમાળાનાં ઝુમ્મરો વચ્ચે આ રહ્યો. આ રહ્યો. અહીં જ છે. પણ હવે કવિના શબ્દો જ સાચા. ક્યાં ગયો? કોઈ કહેતું નથી. કવિએ તો એક જ ‘ક’ યોજવો પડ્યો. હું ગદ્ય લખું છું એટલે ‘ક્ક’ યોજી શકું છું. શક્કરખોર તે ક્યાં ગયો? કોઈ કહેતું નથી!
ત્યારે તો હું એમ કહેવાનો હતો કે ક્યાંય ગયો નથી. આ રહ્યો. આ ઊંડે મારી આસપાસ. હીંચકાની સામેના સરગવા પર, નીચે કરેણની હાંડીમાં, ગરમાળાનાં ઝુમ્મરો વચ્ચે આ રહ્યો. આ રહ્યો. અહીં જ છે. પણ હવે કવિના શબ્દો જ સાચા. ક્યાં ગયો? કોઈ કહેતું નથી. કવિએ તો એક જ ‘ક’ યોજવો પડ્યો. હું ગદ્ય લખું છું એટલે ‘ક્ક’ યોજી શકું છું. શક્કરખોર તે ક્યાં ગયો? કોઈ કહેતું નથી!
18,450

edits