7,290
edits
(→) |
No edit summary |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
__NOTOC__ | |||
[[File:Granthsar-logo.jpg|frameless|center]] | [[File:Granthsar-logo.jpg|frameless|center]] | ||
<center> | <center> | ||
Line 22: | Line 23: | ||
}} | }} | ||
== <span style="color: red"> | == <span style="color: red"> લેખિકા વિષે </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઍની ફ્રેંકનો જન્મ ફ્રેન્કફર્ટ, જર્મનીમાં ૧૨મી જૂન, ૧૯૨૯એ થયો હતો. એમના પિતાને ધંધા માટે એક સારી તક મળી એટલે ૧૯૩૩માં એમના પરિવાર સાથે એ નેધરલેંડ આવ્યા. જર્મનીમાં એડોલ્ફ હિટલર અને નાઝીઓ યહૂદીઓ ઉપર દિવસે-દિવસે ત્રાસ વધારતા હતા, એટલે આ યહૂદી પરિવાર માટે એક સુનિયોજિત પગલું પણ હતું. ૧૯૪૨માં ઍની અને એમના પરિવારને ગુપ્તવાસમાં જવું પડ્યું, કારણ કે એમને નેધરલેંડથી બહાર નિકલવાનો માર્ગ અનુકૂળ ના થયો. ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ વિશ્વ માટે યાદગાર સંભારણું છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 146: | Line 147: | ||
==<span style="color: red">છેલ્લે સંક્ષિપ્તમાં</span>== | ==<span style="color: red">છેલ્લે સંક્ષિપ્તમાં</span>== | ||
{{Poem2Open}}“ધ ડાયરી ઑફ એ | {{Poem2Open}}“ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ” ઇતિહાસના એક અઘોર કાળમાં એક યુવતીના જીવનનો મર્મભેદક અને કાલાતીત વૃતાંત છે. ઍની ફ્રેન્કની ડાયરીમાં હૉલકાસ્ટનું અદ્વિતીય અને પ્રમાણભૂત વર્ણન છે, અને સાથે સાથે એ વિપદમાં પણ આશા, હિમ્મત અને સ્થિતિસ્થાપકતા કાયમ રાખવાની માનવીની ક્ષમતાને બિરદાવે પણ છે. દુખની વાત છે કે ઍની અને એના પરિવારને ૧૯૪૪માં નાઝીઓએ શોધી કાઢ્યા, અને કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં એમનું મૃત્યુ થયું. જો કે એમની ડાયરી બચી ગઈ અને એ વ્યક્તિગત જીવન ઉપર હૉલકાસ્ટની અસરોનું ચિન્હ બની ગઈ. | ||
બે વરસથી ઉપર,૧૯૪૨ થી ૧૯૪૪, | બે વરસથી ઉપર, ૧૯૪૨ થી ૧૯૪૪, ઍની ફ્રેંકે એમના માં-બાપ અને મોટી બહેન, માર્ગો, અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનો દીકરો, પીટર-----સાથે સંતાઈને કાઢ્યા. ધ સિક્રેટ અનેક્સના આઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ, ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા. ઍનીને એમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડું માનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાં હતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયા હતા એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરના પ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું. | ||
મુખ્ય મુદ્દાઓ: | '''મુખ્ય મુદ્દાઓ:''' | ||
૧. ગુપ્ત જીવન:ઍની,એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ | '''૧. ગુપ્ત જીવન:''' ઍની, એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનો સમય એમસ્ટરડેમની એક કાર્યાલયના સિક્રેટ અનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએ સંતાઈને રહેવું પડ્યું હતું. | ||
૨. યુવાની તરફ:ઍની યુવાની તરફ | '''૨. યુવાની તરફ:''' ઍની યુવાની તરફ જઇ રહ્યાં હતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે. | ||
૩. યુદ્ધ અને | '''૩. યુદ્ધ અને પક્ષપતોના વિચારો:''' ઍનીએ એમની ડાયરીમાં યુદ્ધ વિષે, યહુદીઓ ઉપરના જુલમો વિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાં લખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે. | ||
૪. | '''૪. સપનાઓ અને આકાંક્ષાઓ:''' ઍની લેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાં સપનાઓમાં અને આકાંક્ષાઓમાં આપણને સહભાગી બનવે છે. | ||
૫. વ્યક્તિગ્ત વિકાસ: | '''૫. વ્યક્તિગ્ત વિકાસ:''' વાંચકને ઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દ્રષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 160: | Line 162: | ||
* “આમ છતાંય, હું હજી માનું છું કે લોકો ખરેખર દિલના સારા છે.” | * “આમ છતાંય, હું હજી માનું છું કે લોકો ખરેખર દિલના સારા છે.” | ||
* “કેટલું સારું છે કે દુનિયા બદલવા માટે કોઈએ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી.” | * “કેટલું સારું છે કે દુનિયા બદલવા માટે કોઈએ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી.” | ||
* “હું | * “હું મારી જાઉં પછી પણ મારે જીવતા રહેવું છે.” | ||
* “મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા પડશે,બની શકે કે સમય આવે જ્યારે હું એમનું અનુકરણ કરી શકું.” | * “મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા પડશે, બની શકે કે સમય આવે જ્યારે હું એમનું અનુકરણ કરી શકું.” | ||
ઍની ફ્રેકની ડાયરીના આ સુવાક્યો આકરા સમયમાં પણ એમનો આશાવાદી સ્વભાવ, એમની સ્થિતિસ્થાપકતા અને એમનો માનવ જાતી ઉપર વિશ્વાસ દર્શાવે છે. એમની ડાયરી આશાવાદનું એક અમીટ પ્રતિક છે, ઇતિહાસના સચોટ સાક્ષી બનયનો દાખલો છે. |