7,290
edits
(→) |
No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
__NOTOC__ | |||
[[File:Granthsar-logo.jpg|frameless|center]] | [[File:Granthsar-logo.jpg|frameless|center]] | ||
<center> | <center> | ||
Line 22: | Line 23: | ||
}} | }} | ||
== <span style="color: red"> | == <span style="color: red"> લેખિકા વિષે </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઍની ફ્રેંકનો જન્મ ફ્રેન્કફર્ટ, જર્મનીમાં ૧૨મી જૂન, ૧૯૨૯એ થયો હતો. એમના પિતાને ધંધા માટે એક સારી તક મળી એટલે ૧૯૩૩માં એમના પરિવાર સાથે એ નેધરલેંડ આવ્યા. જર્મનીમાં એડોલ્ફ હિટલર અને નાઝીઓ યહૂદીઓ ઉપર દિવસે-દિવસે ત્રાસ વધારતા હતા, એટલે આ યહૂદી પરિવાર માટે એક સુનિયોજિત પગલું પણ હતું. ૧૯૪૨માં ઍની અને એમના પરિવારને ગુપ્તવાસમાં જવું પડ્યું, કારણ કે એમને નેધરલેંડથી બહાર નિકલવાનો માર્ગ અનુકૂળ ના થયો. ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ વિશ્વ માટે યાદગાર સંભારણું છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 149: | Line 150: | ||
બે વરસથી ઉપર, ૧૯૪૨ થી ૧૯૪૪, ઍની ફ્રેંકે એમના માં-બાપ અને મોટી બહેન, માર્ગો, અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનો દીકરો, પીટર-----સાથે સંતાઈને કાઢ્યા. ધ સિક્રેટ અનેક્સના આઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ, ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા. ઍનીને એમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડું માનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાં હતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયા હતા એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરના પ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું. | બે વરસથી ઉપર, ૧૯૪૨ થી ૧૯૪૪, ઍની ફ્રેંકે એમના માં-બાપ અને મોટી બહેન, માર્ગો, અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનો દીકરો, પીટર-----સાથે સંતાઈને કાઢ્યા. ધ સિક્રેટ અનેક્સના આઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ, ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા. ઍનીને એમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડું માનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાં હતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયા હતા એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરના પ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું. | ||
'''મુખ્ય મુદ્દાઓ:''' | '''મુખ્ય મુદ્દાઓ:''' | ||
૧. ગુપ્ત જીવન: ઍની, એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનો સમય એમસ્ટરડેમની એક કાર્યાલયના સિક્રેટ અનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએ સંતાઈને રહેવું પડ્યું હતું. | '''૧. ગુપ્ત જીવન:''' ઍની, એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનો સમય એમસ્ટરડેમની એક કાર્યાલયના સિક્રેટ અનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએ સંતાઈને રહેવું પડ્યું હતું. | ||
૨. યુવાની તરફ: ઍની યુવાની તરફ જઇ રહ્યાં હતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે. | '''૨. યુવાની તરફ:''' ઍની યુવાની તરફ જઇ રહ્યાં હતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે. | ||
૩. યુદ્ધ અને પક્ષપતોના વિચારો: ઍનીએ એમની ડાયરીમાં યુદ્ધ વિષે, યહુદીઓ ઉપરના જુલમો વિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાં લખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે. | '''૩. યુદ્ધ અને પક્ષપતોના વિચારો:''' ઍનીએ એમની ડાયરીમાં યુદ્ધ વિષે, યહુદીઓ ઉપરના જુલમો વિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાં લખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે. | ||
૪. સપનાઓ અને આકાંક્ષાઓ: ઍની લેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાં સપનાઓમાં અને આકાંક્ષાઓમાં આપણને સહભાગી બનવે છે. | '''૪. સપનાઓ અને આકાંક્ષાઓ:''' ઍની લેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાં સપનાઓમાં અને આકાંક્ષાઓમાં આપણને સહભાગી બનવે છે. | ||
૫. વ્યક્તિગ્ત વિકાસ: વાંચકને ઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દ્રષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે. | '''૫. વ્યક્તિગ્ત વિકાસ:''' વાંચકને ઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દ્રષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 161: | Line 162: | ||
* “આમ છતાંય, હું હજી માનું છું કે લોકો ખરેખર દિલના સારા છે.” | * “આમ છતાંય, હું હજી માનું છું કે લોકો ખરેખર દિલના સારા છે.” | ||
* “કેટલું સારું છે કે દુનિયા બદલવા માટે કોઈએ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી.” | * “કેટલું સારું છે કે દુનિયા બદલવા માટે કોઈએ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી.” | ||
* “હું | * “હું મારી જાઉં પછી પણ મારે જીવતા રહેવું છે.” | ||
* “મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા પડશે,બની શકે કે સમય આવે જ્યારે હું એમનું અનુકરણ કરી શકું.” | * “મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા પડશે, બની શકે કે સમય આવે જ્યારે હું એમનું અનુકરણ કરી શકું.” | ||
ઍની ફ્રેકની ડાયરીના આ સુવાક્યો આકરા સમયમાં પણ એમનો આશાવાદી સ્વભાવ, એમની સ્થિતિસ્થાપકતા અને એમનો માનવ જાતી ઉપર વિશ્વાસ દર્શાવે છે. એમની ડાયરી આશાવાદનું એક અમીટ પ્રતિક છે, ઇતિહાસના સચોટ સાક્ષી બનયનો દાખલો છે. |