The Diary of a Young Girl: Difference between revisions

no edit summary
()
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
__NOTOC__
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
<center>
<center>
Line 22: Line 23:
}}
}}


== <span style="color: red">લેખક વિષે  </span>==
== <span style="color: red"> લેખિકા વિષે  </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
ઍનીફ્રેંકનો જન્મ ફ્રેન્કફર્ટ, જર્મનીમાં ૧૨મી જૂન, ૧૯૨૯માં થયો હતો. એમના પિતાને ધંધા માટે એક સારી તક મળી એટલે ૧૯૩૩માં એમના પરિવાર સાથે એ નેધરલેંડ આવ્યા. જર્મનીમાં એડોલ્ફહિટલર અને નાઝીઓયહૂદીઓ ઉપર દિવસે-દિવસે ત્રાસ વધારતા હતા, એટલે આ યહૂદી પરિવાર માટે એક સુનિયોજિત પગલું પણ હતું. ૧૯૪૨માં ઍની અને એમના પરિવારને ગુપ્તવાસમાં જવું પડ્યું, કારણ કે એમને નેધરલેંડથી બહાર નિકળવાનો માર્ગ અનુકૂળ થયો. ધ ડાયરી ઑફ એ યંગગર્લ વિશ્વ માટે એક યાદગાર સંભારણું છે.
ઍની ફ્રેંકનો જન્મ ફ્રેન્કફર્ટ, જર્મનીમાં ૧૨મી જૂન, ૧૯૨૯એ થયો હતો. એમના પિતાને ધંધા માટે એક સારી તક મળી એટલે ૧૯૩૩માં એમના પરિવાર સાથે એ નેધરલેંડ આવ્યા. જર્મનીમાં એડોલ્ફ હિટલર અને નાઝીઓ યહૂદીઓ ઉપર દિવસે-દિવસે ત્રાસ વધારતા હતા, એટલે આ યહૂદી પરિવાર માટે એક સુનિયોજિત પગલું પણ હતું. ૧૯૪૨માં ઍની અને એમના પરિવારને ગુપ્તવાસમાં જવું પડ્યું, કારણ કે એમને નેધરલેંડથી બહાર નિકલવાનો માર્ગ અનુકૂળ ના થયો. ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ વિશ્વ માટે યાદગાર સંભારણું છે.      
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 149: Line 150:
બે વરસથી ઉપર, ૧૯૪૨ થી ૧૯૪૪, ઍની ફ્રેંકે એમના માં-બાપ અને મોટી બહેન, માર્ગો, અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનો દીકરો, પીટર-----સાથે સંતાઈને કાઢ્યા. ધ સિક્રેટ અનેક્સના આઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ, ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા. ઍનીને એમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડું માનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાં હતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયા હતા એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરના પ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું.  
બે વરસથી ઉપર, ૧૯૪૨ થી ૧૯૪૪, ઍની ફ્રેંકે એમના માં-બાપ અને મોટી બહેન, માર્ગો, અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનો દીકરો, પીટર-----સાથે સંતાઈને કાઢ્યા. ધ સિક્રેટ અનેક્સના આઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ, ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા. ઍનીને એમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડું માનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાં હતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયા હતા એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરના પ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું.  
'''મુખ્ય મુદ્દાઓ:'''
'''મુખ્ય મુદ્દાઓ:'''
૧. ગુપ્ત જીવન: ઍની, એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનો સમય એમસ્ટરડેમની એક કાર્યાલયના સિક્રેટ અનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએ સંતાઈને રહેવું પડ્યું હતું.  
'''૧. ગુપ્ત જીવન:''' ઍની, એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનો સમય એમસ્ટરડેમની એક કાર્યાલયના સિક્રેટ અનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએ સંતાઈને રહેવું પડ્યું હતું.  
૨. યુવાની તરફ: ઍની યુવાની તરફ જઇ રહ્યાં હતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે.  
'''૨. યુવાની તરફ:''' ઍની યુવાની તરફ જઇ રહ્યાં હતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે.  
૩. યુદ્ધ અને પક્ષપતોના વિચારો: ઍનીએ એમની ડાયરીમાં યુદ્ધ વિષે, યહુદીઓ ઉપરના જુલમો વિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાં લખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે.  
'''૩. યુદ્ધ અને પક્ષપતોના વિચારો:''' ઍનીએ એમની ડાયરીમાં યુદ્ધ વિષે, યહુદીઓ ઉપરના જુલમો વિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાં લખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે.  
૪. સપનાઓ અને આકાંક્ષાઓ: ઍની લેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાં સપનાઓમાં અને આકાંક્ષાઓમાં  આપણને સહભાગી બનવે છે.
'''૪. સપનાઓ અને આકાંક્ષાઓ:''' ઍની લેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાં સપનાઓમાં અને આકાંક્ષાઓમાં  આપણને સહભાગી બનવે છે.
૫. વ્યક્તિગ્ત વિકાસ: વાંચકને ઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દ્રષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે.  
'''૫. વ્યક્તિગ્ત વિકાસ:''' વાંચકને ઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દ્રષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે.  


{{Poem2Close}}
{{Poem2Close}}
Line 161: Line 162:
* “આમ છતાંય, હું હજી માનું છું કે લોકો ખરેખર દિલના સારા છે.”
* “આમ છતાંય, હું હજી માનું છું કે લોકો ખરેખર દિલના સારા છે.”
* “કેટલું સારું છે કે દુનિયા બદલવા માટે કોઈએ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી.”
* “કેટલું સારું છે કે દુનિયા બદલવા માટે કોઈએ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી.”
* “હું મરી જાઉં પછી પણ મારે જીવતા રહેવું છે.”
* “હું મારી જાઉં પછી પણ મારે જીવતા રહેવું છે.”
* “મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા પડશે,બની શકે કે સમય આવે જ્યારે હું એમનું અનુકરણ કરી શકું.”
* “મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા પડશે, બની શકે કે સમય આવે જ્યારે હું એમનું અનુકરણ કરી શકું.”


ઍનીફ્રેકની ડાયરીનાં આ સુવાક્યો આકરા સમયમાં પણ એમનો આશાવાદી સ્વભાવ, એમની સ્થિતિસ્થાપકતા અને એમનો માનવ જતિ ઉપર વિશ્વાસ દર્શાવે છે. એમની ડાયરી આશાવાદનું એક અમીટ પ્રતીક છે,ઇતિહાસનાસચોટ સાક્ષીબન્યાનો દાખલો છે.
ઍની ફ્રેકની ડાયરીના આ સુવાક્યો આકરા સમયમાં પણ એમનો આશાવાદી સ્વભાવ, એમની સ્થિતિસ્થાપકતા અને એમનો માનવ જાતી ઉપર વિશ્વાસ દર્શાવે છે. એમની ડાયરી આશાવાદનું એક અમીટ પ્રતિક છે, ઇતિહાસના સચોટ સાક્ષી બનયનો દાખલો છે.