ઋણાનુબંધ/સ્મશાનયાત્રા

Revision as of 10:15, 20 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સ્મશાનયાત્રા


પંચાંગ પ્રમાણે
દર માસે
ચંદ્રોદય થાય છે
અને
દર માસે
(ન જન્મેલા)
એક શિશુની
સ્મશાનયાત્રા નીકળે છે.