કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩. આપને જોયાં...

From Ekatra Wiki
Revision as of 12:06, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. આપને જોયાં...|}} <poem> આપને જોયાં હતાં પલ વાર મેં કે નિરાલી જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩. આપને જોયાં...


આપને જોયાં હતાં પલ વાર મેં
કે નિરાલી જોઈ’તી તલવાર મેં
ભેદ એનો હું નથી પરખી શક્યો
ઘા વિના જોઈ લીધો સંહાર મેં.
(આકૃતિ, પૃ. ૬)