ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકધર્મ

Revision as of 13:35, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કનકધર્મ [ઈ.૧૭૭૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૬ કડીના ‘જિનલાભસૂરિ-પટ્ટધર-જિનચંદસૂરિ-ગીત’ (૨. ઈ.૧૭૭૮/સં. ૧૮૩૪, વૈશાખ-; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [વ.દ.]