ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિ-૨

Revision as of 07:57, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કીર્તિ-૨ [               ]: જૈન. હીરરત્નસૂરિના શિષ્ય. ૪ કડીની ‘મૌન-એકાદશી-સ્તુતિ’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [ર.સો.]