ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિસુંદર

Revision as of 08:04, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કીર્તિસુંદર [               ]: જૈન સાધુ. ૧૨૭ કડીના ‘સમેતશિખરબૃહત્-સ્તવન’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩-‘પૂર્વદેશ ચૈત્ય પારિપાટી’, ભંવરલાલ નાહટા. [ર.સો.]