ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણદાસ-૧

Revision as of 12:28, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃષ્ણદાસ-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં] : ‘આહ્નિક કર્મ’ (લે.ઈ.૧૫૪૯ના અરસામાં) નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]