ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજસાર

Revision as of 09:22, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગજસાર[ઈ ૧૬૬૧ સુધીમાં] : જૈન સાધુ. ૨૨૨ ગ્રંથાગ્રની ‘પુંડરીક-કુંડરીકમુનિ-સંધિ’ (લે. ઈ.૧૬૬૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્રત્રિ.]