ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગજસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬૦૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૪૨ કડીની ‘નેમિચરિત્ર-ફાગ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ફાગણ-૬, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧. [કી.જો.]