ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગિરધર-૨

Revision as of 10:52, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગિરધર-૨ [               ]: દિશાવાળ ભટ્ટ. દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા ૩૨ કડીના ‘આંબા-આખ્યાન/આંબાનો મહિમા’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુધા:૧. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [દે.જો.]