ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જશવિજયશિષ્ય

Revision as of 11:20, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જશવિજયશિષ્ય[               ]: જૈન સાધુ. ૧૭ કડીના ‘ઝૂંબબડા સમોસરણ-સ્તવન’ (મુ.)ના કર્તા. આ કવિ જશવિજયશિષ્ય શુભવિજય છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧.[કી.જો.]