ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જાગેશ્વર

Revision as of 11:25, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જાગેશ્વર : આ નામે કૃષ્ણભક્તિ અને ગોપીભાવનાં કેટલાંક પદો (૬ મુ.) મળે છે તે જાગેશ્વર-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]