ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જૈનચંદ

Revision as of 13:07, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જૈનચંદ [               ]: ખરતરગચ્છ સાધુ કે શ્રાવક તે નિશ્ચિત થતું નથી. કદાચ ‘જિનચંદ’નું ભૂલથી ‘જૈનચંદ’ પણ થયું હોય. એમની ‘નંદીશ્વરદ્વીપ-પૂજા’ એ કૃતિ નોંધાયેલી મળે છે. સંદર્ભ : જૈનગૂકવિઓ : ૩(૧).[ચ.શે.]