ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનદાસ

Revision as of 05:12, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્ઞાનદાસ [ઈ.૧૫૬૭માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. નાનજીના શિષ્ય. ૪૯૬/૫૮૪ કડીના ‘યશોધરચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૬૭/સં. ૧૬૨૩, કારતક સુદ ૮, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]