ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજયશિષ્ય

Revision as of 05:17, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્ઞાનવિજયશિષ્ય [               ]: જૈન સાધુ. ૭ કડીની ‘સંભવનાથસ્વામી-સ્તવન’, ૭ કડીની ‘પદ્મપ્રભુસ્વામી-સ્તવન’ અને ૭ કડીની ‘શાંતિનાથસ્વામી-સ્તવન’ એ મુદ્રિત કૃતિઓના કર્તા. કૃતિ : જિગુસ્તમાલા.[કી.જો.]