ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસમુદ્ર-૧

Revision as of 05:19, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્ઞાનસમુદ્ર-૧ [ઈ.૧૬૪૭માં હયાત] : જૈનસાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં વાચક ગુણરત્નના શિષ્ય. ‘જ્ઞાન-છત્રીસી’ (ર.ઈ.૧૬૪૭)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]