ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારત્નશિષ્ય

Revision as of 12:21, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દયારત્નશિષ્ય [               ]: જૈન સાધુ. ૮ કડીની ‘શ્રી દયારત્ન વાણારસ-ગીત’ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં.[કી.જો.]