ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવજી મુનિ

Revision as of 13:16, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવજી (મુનિ) : આ નામે ૭૦ ગ્રંથાગ્રનું ‘પાર્શ્વવિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૯) મળે છે તે દેવજીમુનિ-૧ હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨ [ર.ર.દ.]