ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્ન-૧

Revision as of 13:18, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવરત્ન-૧ [ઈ.૧૬૪૨માં હયાત] : ખરતરગચ્છન જૈન સાધુ. જિનભદ્રરસૂરિની પરંપરામાં દેવકીર્તિ/ગણિના શિષ્ય. ૩ ખંડની ‘શીલવતી-ચોપાઈ (ર.ઈ.સં. ૧૬૪૨ સં. ૧૬૯૮, કારતક-)’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧ ૩(૧); મુપુગૂહસૂચી. [ર.ર.દ.]