ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૨

Revision as of 13:21, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિના શિષ્ય. વિજ્યાણંદસૂરિએ ઈ.૧૬૨૭માં ક્યરવાડામાં કરેલી વીરપ્રતિમાની પ્રતિષ્ઠા પ્રસંગને અનુલક્ષતા અને એ અરસામાં રચાયેલા જણાતા ‘ક્યરવાડા વીર-સ્ત્વન’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [ર.ર.દ.]