ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિજય-૧

Revision as of 12:53, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધનવિજય-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ]) તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષ-આણંદવિજયશિષ્ય. વિજયદાનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)માં રચાયેલી ૧૩ કડીની ‘ઉપશમની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [વ.દ.]