ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મમેરુ-૧

Revision as of 13:06, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મમેરુ-૧ [ઈ.૧૫૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં ચરણધર્મના શિષ્ય. ‘સુખદુ:ખવિપાક-સંધિ’ (ર.ઈ.૧૫૪૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]