ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મરત્ન-૨

Revision as of 13:06, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મરત્ન-૨ [ઈ.૧૭૯૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવરત્નની પરંપરામાં સુબુધિરત્નના શિષ્ય ‘ધન્ય-ચરિત્ર’ પર ગદ્યમાં બાલાવબોધ (ર.ઈ.૧૭૯૩)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ.[ચ.શે.]