ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મવિજ્ય-૧

Revision as of 13:07, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં ચારિત્રવિજ્યના શિષ્ય. ૫ ઢાળ અને ૧૦૯ કડીના ‘સીમંધરજિન-લેખપદ્ધતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]