ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મવિજ્ય-૨ [ઈ.૧૮૫૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. ૪ ઢાળના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા. કૃતિ ભૂલથી રત્નવિજ્યને નામે નોંધાયેલી પણ મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]