ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયરત્નશિષ્ય

Revision as of 06:56, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નયરત્નશિષ્ય [ઈ.૧૫૭૮માં હયાત] : જૈન વડતપગચ્છના નયનરત્નસૂરિના શિષ્ય. ૮૫ કડીના ‘પ્રતિબોધ-રાસ’ (ર.ઈ.૧૫૭૮/સં.૧૬૩૪, આસો સુદ ૧, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગુકવિઓ : ૩(૧). [કી.જો.]