ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસીરામ

Revision as of 07:09, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નરસીરામ [ઈ.૧૭૮૨ સુધીમાં] : ૫ કડીનું ‘અફીણિયાનું કવિત’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. જુઓ નરસિંહરામ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. [કી.જો.]