ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણદાસ

Revision as of 12:34, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નારાયણદાસ : આ નામે ‘પરિક્રમા’ નામક કૃતિ મળે છે. તેના કર્તા નારાયણદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. સંદર્ભ : ડિકેટલૉગબીજે. [શ્ર.ત્રિ.]