ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ મુનિ-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નારાયણ(મુનિ)-૬ [ઈ.૧૭૦૦માં હયાત] : જૈન સાધુ. ‘ખંધકઋષિ-સઝાય’ (ર.ઈ.૧૭૦૦)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]