ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમ-૧

Revision as of 12:44, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નેમ-૧ [ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. દાનના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન(ચિંતામણિ)’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા.સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]