ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યતિલક પુણ્યરત્ન

Revision as of 11:50, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુણ્યતિલક/પુણ્યરત્ન [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૮૪ કડીની ‘નેમિનાથ-રાસ/નેમરાજુલ-રાસ’ (ર.ઈ.૧૫૮૩)ના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]