ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિસાગરશિષ્ય

Revision as of 06:56, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બુદ્ધિસાગરશિષ્ય [                ] : જૈન સાધુ. ૧૮ કડીની ‘મનુષ્યભવદૃષ્ટાંત-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]