ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિસાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બુદ્ધિસાર [ઈ.૧૪૬૬માં હયાત]: જૈનસાધુ. ૨૮૮ કડીના ‘જંબુસ્વામીભવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૪૬૬)ના કર્તા. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧. [શ્ર.ત્રિ.]