ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીદાસ-૨-ભવાનીશંકર

From Ekatra Wiki
Revision as of 10:35, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભવાનીદાસ-૨/ભવાનીશંકર [ઈ.૧૮૪૭ સુધીમાં] : ૪૨ કડવાંના ‘નરકાસુરનું આખ્યાન’ (લે.ઈ.૧૮૪૭)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]