ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર-૧

From Ekatra Wiki
Revision as of 11:19, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાવસાગર-૧ [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘સપ્તાતશતજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]