ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ મુનિ-૬

From Ekatra Wiki
Revision as of 11:30, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભીમ(મુનિ)-૬ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ. ૫૯ કડીના ‘વૈકુંઠપંથ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ આસો-૨, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. અત્મહિતશિક્ષા પદસંગ્રહ ઔર ચતુર્દશ નિયમાવલી, સં. યશોવિજયજી બનારસ જૈન પાઠશાલા, વીર સં. ૨૪૩૨; ૨. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[ગી.મુ.]