ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીમ-૭ [ઈ.૧૬૭૧મં હયાત] : આખ્યાનકાર. પાલનપુરના વીસા શ્રીમાળી વણિક જૈન. વાસણસુત. ૮૪૪ ચોપાઈના ‘નળાખ્યાન’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]