ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસાગર

Revision as of 16:30, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માનસાગર : આ નામે ૩૯ કડીની ‘લીલાવતી રાણીની ઢાલ’ (લે.ઈ.૧૭૬૭) મળે છે તે કયા માનસાગરની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ: ડિકેટલૉગભાવિ.[ર.ર.દ.]