ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનસાગર-૧ [ઈ.૧૬૧૩માં હયાત]: જૈન સાધુ. ‘ચોવીસજિનદેવદેવીસહિત-સ્તુતિ’ (ર.ઈ.૧૬૧૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]