ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યતીન્દ્ર

From Ekatra Wiki
Revision as of 15:21, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


યતીન્દ્ર [ઈ.૧૬૫૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસાગરગણિની પરંપરામાં હેમનંદનના શિષ્ય. ‘દશવૈકાલિક’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ. [કી.જો.]