ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોવિજ્ય-૨

Revision as of 15:27, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યશોવિજ્ય-૨ [ઈ.૧૬૨૨ સુધીમાં] : જૈનસાધુ. જસસાગરના શિષ્ય. ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૨૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]