ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોવિજ્ય ગણિ

Revision as of 15:26, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યશોવિજ્ય(ગણિ) : ‘તત્ત્વાર્થસૂત્ર/તત્ત્વાર્થાધિગમસૂત્ર’ પર ગુજરાતી સ્તબક (લે.ઈ.૧૭૦૫) રચનાર યશોવિજ્ય-૨ હોવાનો તર્ક થયો છે પણ એનું નિશ્ચિત પ્રમાણ મળતું નથી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [ર.સો.]