ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનબાઈ-૧

From Ekatra Wiki
Revision as of 06:20, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રતનબાઈ-૧ [ઈ.૧૫૭૯માં હયાત] : જૈન. સ્વાવલંબનના સાધન તરીકે રેંટિયાની પ્રશસ્તિ કરતી ૨૪ કડીની ‘રેંટિયાની સઝાય/ગીત/પદ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૭૫, મહા સુદ ૧૩; મુ.)નાં કર્તા. કૃતિ : પ્રાકાસુધા : ૪. સંદર્ભ : ૧. મસાપ્રકારો;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી.[ર.ર.દ.]