ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૬

From Ekatra Wiki
Revision as of 06:24, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રામચંદ્ર-૬ [ઈ.૧૮૨૨માં હયાત] : જૈન. ૫૧ કડીના ‘જેસલમેર-સલોકો’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, કારતક સુદ ૧૫, મંગળ/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭-‘છૈ ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]