ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવર્ધન

From Ekatra Wiki
Revision as of 11:55, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લબ્ધિવર્ધન [ ] : જૈન. વિવિધ રાગબદ્ધ ‘નેમિનાથના બારમાસા સવૈયા’ (અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓના વસંતવર્ણન’, મોહનલાલ દ. દેશાઈ. [ર.ર.દ.]