ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવલ્લભ

Revision as of 11:55, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લબ્ધિવલ્લભ [ઈ.૧૮૨૫ સુધીમાં] : જૈન. ‘પાર્શ્વનાથજીનો દેશાંતરી છંદ’ (લે.ઈ.૧૮૨૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]