ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વર્ધમાન મુનિ-૧

From Ekatra Wiki
Revision as of 15:34, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વર્ધમાન(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘શિવજીગણિની સ્તુતિ’ (ર.ઈ.૧૬૧૫) તથા ‘હંસવછરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, આસો સુદ ૧)ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]