ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલપ્રભ સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Revision as of 04:13, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિમલપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છની પિપ્પલશાખાના જૈન સાધુ. ૨૯૪ કડીની ‘વલકલચીરી-રાસ’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘થાવચ્ચાકુમાર-ભાસ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, કારતક સુદ ૮) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ-મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય ભંડારોંમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંન્નક સાહિત્ય’, વિજયયતીન્દ્રસૂરિજી;  ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]